જામનગરમાં રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય: જામસાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર – Jamnagar News

Date:

જામનગરના રાજ પરિવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કર્યું છે..ભારતના પૂર્વ ક્રિકેટર છે અજય જાડેજા અજય જાડેજાની ગણતરી ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થતી હતી. અજય જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1970ના રોજ ગુજરાતના જામનગરમાં એક રાજવી પરિવારમાં થયો હતો. અજય જાડેજા રાજપૂત પરિવારમાંથી આવે છે…

Please wait while you are redirected...or Click Here if you do not want to wait.

Share post:

Subscribe

Popular

More like this
Related